News flash ::

News flash ::- >>>>>>Breaking news :: 6 % D.A. મંજૂર... ગુજરાત સરકારે આપી મંજુરી ૧લી જાન્યુઆરીથી લાગુ... >>>💥SSC/GSHEB Board Result Date STD.10 -O2.6.2015 STD 12 Science 25.5.2015 STD.12 ARTS 30.5.2015

સુવિચાર :-

સુવિચાર :- " જયાં સુધી માનવી પ઼યત્ન કરતો રહેશે, ત્યાં સુધી ભૂલ તો થતી જ રહેવાની...."

Tuesday 29 October 2013

Friday 25 October 2013

૧૦૫૪ સુપરવાઇઝર ઇન્‍સ્ટરકટર વગૅ-૩ ની ભરતી અંગની જાહરાત વષૅ - ર૦૧૩

રોજગાર અન તાલીમ   કમમશનરની કચરી,  બ્ લોક ન  ૧, ત્રીજો માળ, ડો  જીવરાજ મહતા ભવન, ગા ધીનગર  ૧૦૫૪ સપરવાઇઝર ઇન્‍સ્ ટ રકટર   વગગ-૩ ની ભરતી અંગની જાહરાત  વર્- ર૦૧૩

CET/201314/1 Supervisor Instructor (Automobile) 26/11/2013
23:59:00 200 1800 233
5500 Apply Now

CET/201314/2 Supervisor Instructor (Chemical) 26/11/2013
23:59:00 200 1800 233
5500 Apply Now

CET/201314/3 Supervisor Instructor (Computer) 26/11/2013
23:59:00 200 1800 233
5500 Apply Now

CET/201314/4 Supervisor Instructor (Electrical) 26/11/2013
23:59:00 200 1800 233
5500 Apply Now

CET/201314/5 Supervisor Instructor (Electronics) 26/11/2013
23:59:00 200 1800 233
5500 Apply Now

CET/201314/6 Supervisor Instructor (Garments) 26/11/2013
23:59:00 200 1800 233
5500 Apply Now

CET/201314/7 Supervisor Instructor (Maths-Drawing) 26/11/2013
23:59:00 200 1800 233
5500 Apply Now

CET/201314/8 Supervisor Instructor (Mechanical) 26/11/2013
23:59:00 200 1800 233
5500 Apply Now

CET/201314/9 Supervisor Instructor (Refrigeration and
Airconditioning)
26/11/2013
23:59:00 200 1800 233
5500 Apply Now

More details : click hare..!

GSRTC Driver -1242 vacancy Recruitment-2013

ડ્રાઇવર Driver GSRTC REC2013 ( શરૂ તારીખ 30-October-2013 )

Click hare...!

Friday 18 October 2013

S.S.A (સવૅ શિક્સા અભિયાન)ની ભરતીમાં વિચિત્ર નિયમ : b.edમાં 60%પણ b.aમાં 45% હોય તો શિક્ષક બની શકાતું નથી.

ગુજરાતમાં સરકારી કમૅચારીઓના મોંધવારી ભથ્થામાં 10%નો વધારો . તારીખ.01/07/2013થી અમલ.


રાજ્યના કર્મચારીઓને દિવાળી ગિફ્ટ: DAમાં ૧૦ ટકા વધારો
૧-૭-૨૦૧૩ની અસરથી મોંઘવારી ભથ્થું ૮૦ ટકાથી વધીને ૯૦
ટકા: ચોથા વર્ગના કર્મચારીઓને ૨૦૦૦ પેશગી મંજૂર
૮૭૩૦૦૦ કર્મચારી અને પેન્શનરોને લાભ: વાર્ષિક ૧૩૨૩
કરોડનો વધારાનો બોજ
ગાંધીનગર, તા.૧૮ : કેન્દ્રીય કર્મચારીઓની તર્જ ઉપર જ હવે
રાજ્ય સરકારના કર્મચારીઓને પણ
મોંઘવારી ભથ્થામાં વધારારૂપી દિવાળી ભેંટ મળી છે. ગુજરાત સરકારે
૧-૭-૨૦૧૩ની અસરથી મોંઘવારી ભથ્થામાં ૧૦
ટકા વધારો જાહેર કર્યો છે. આમ મોંઘવારી ભથ્થાનો દર ૮૦
ટકાથી વધીને ૯૦ ટકા થયો છે. આ ઉપરાંત
ચોથા વર્ગના કર્મચારીઓને પણ ખુશ કરતાં રાજ્ય સરકારે
દિવાળી પર્વ નિમિત્તે ૨૦૦૦ રૂપિયાની પેશગીનો નિર્ણય
લીધો છે. મોંઘવારી ભથ્થામાં વધારાના આ
નિર્ણયથી રાજ્યના ૪૮૬૦૦૦ કર્મચારી અને ૩૮૭૦૦૦
પેન્શનરોને લાભ મળશે.
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના ૧૦
ટકાનો વધારો આપવાનું નક્કી કર્યું છે. હાલ જે ભથ્થુ ૮૦ટકા મળે
છે તે હવે ૯૦ ટકાના દરે ચુકવવામાં આવશે. તેમ
રાજ્યના નાણાં પ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું.
નાણાં પ્રધાને ઉમેર્યુ હતું કે, મોંઘવારી ભથ્થામાં દસ
ટકાના વધારાના નિર્ણયથી કુલ ૪,૮૬,૦૦૦ કર્મચારીઓને
આનો લાભ મળવાપાત્ર થશે. આ ઉપરાંત્ત ૩,૮૭,૦૦૦
પેન્શનરોને પણ આ લાભ મળવાપાત્ર થશે. આમ
કરવાથી રાજ્યની તિજોરી પર અંદાજીત વાર્ષિક રૂા.૧૩૨૩
કરોડનો વધારાનો નાણાંકીય બોજ પડશે. આ નિર્ણયનો લાભ
રાજ્ય સરકારના કમર્ચારીઓ, પંચાયતના કર્મચારીઓ તેમજ અગાઉ
જે ગ્રાન્ટ ઇન એઇડના સંસ્થાઓને
મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ મળવાપાત્ર
થતો હતો તેવા ગ્રાન્ટ ઇન એઇડના કર્મચારીઓને આ લાભ
મળવાપાત્ર થશે. આ મોંઘવારી ભથ્થુ રાજ્ય
સરકારના કર્મચારીઓને
૧-૭-૨૦૧૩થી રોકડમાં ચૂકવવામાં આવશે.

Tuesday 15 October 2013

વિધાસહાયક ભરતી-2012_2013 waiting: સામાજિક વિગ્યાન જીલ્લાવાર જગ્યા ઓ.

Amadavad-26
Vadodara-22
Rajkot-11
Anand-5
Panchmahal-57
Dahod-50
Sabarkantha-32
Junagadh-14
Porbanadar-4
Mehshana-8
patan-13
Bhavnagar-17
Jamnagar-15
Amereli-21
Kutch-22
Bharuch-51
Narmada-47
Valsad-12
Banaskantha-30
Surendranagar-8
Ghandhinagar-10
Dang -18


Monday 14 October 2013

ગુજરાતમાં તલાટીની ત્રણ હજારથી વધુ જગ્યાઓ ખાલી : ખાલી જગ્યાઓ પુણૅ સમય માટે જલ્દી થી ભરવા નું સરકાર નું આયોજન .

રાજયનું મહેસૂલ ખાતુ ૧૮૦૦ નવા તલાટીઓની ભરતી કરશે : ૨૦૧૩-૧૪ માટે
૧૦ll કરોડ મંજૂર કરાયા:-નાણા ખાતાએ
મંજૂરી આપતા કાર્યવાહી શરૂ : તલાટી દીઠ ૧૦ ગામનું ભારણ
ઘટાડાશેઃ પ્રારંભમાં ફીકસ પગાર : કોમ્પ્યુટરનુંજ્ઞાન જરૂરી :
પેન્શનસ્કીમનો લાભ આપવા વિચારણારાજયના મહેસૂલ ખાતાએ હાલ
રાજયમાં તલાટીકમ મંત્રીની ૧૮૦૦ જેટલી જગ્યાછે. તે
બમણી કરવાનો નિર્ણય લઈ ૧૮૦૦
નવા તલાટીઓની ભરતી કરવાની કવાયત હાથ ધર્યાનું કલેકટર
કચેરીનાં ઉચ્ચતમ સૂત્રોમાંથી જાણવા મળે છે.સાધનોએ જણાવ્યું હતું કે
૨૦૧૩-૧૪ ના નાણાકીય બજેટમાં આ જોગવાઈનો સમાવેશ કરાયેલ અને હવે
ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ માટે નાણાખાતાએ ૧૦ll કરોડ પણ
મંજૂર કરી દીધા છે.ભરતી સમયે તલાટી કમ મંત્રી કોમ્પ્યુટરનુંજ્ઞાન
ધરાવતા ફરજીયાત હોવાનો નિર્ણય લેવાયો છે. નવા ભરતી પામેલ
તલાટીઓને ૪૫૦૦ થી ૫૦૦૦ વચ્ચે દર મહિને ફીકસ પગાર મળશે અને બાદમાં આ
લોકોને પેન્શન સ્કીમનો લાભ મળે તે પ્રમાણે કાર્યવાહી થશે.સૂત્રોએ
જણાવ્યું હતું કે નવા ૧૮૦૦તલાટીઓની ભરતી પ્રક્રિયા અંગે દરેકકલેકટરને જાણ
કરી દેવાઈ છે. તલાટી દીઠ હાલ ૧૦ ગામનું કામનું ભારણ છે તે ઓછુ
કરાશે અને એક તલાટી દીઠ ૫ ગામો અપાશે. નવી જગ્યાઓ ૨૮-૨-૨૦૧૪
સુધી ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે. આ ૧૮૦૦
નવા તલાટીની ભરતી થયે રાજકોટ સહિત જીલ્લા વાઈઝ તલાટીઓ
ફાળવી દેવાશે તેમ જાણવા મળે છે.

વિદ્યાસહાયક ભરતીમાં ઉપલી વય મર્યાદા ૨૮ ને બદલે ૩૦ કરવા બાબતનો પરિપત્ર.

Bank of india recruitment

Click hare..!

Wednesday 9 October 2013

BREAKING NEWS : V.S.bharati 2012-13 no waiting round declare Declare only for Handicape(vikalang) Candidate

વધુ જાણવા માટે
Click hare..!

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ પ્રર્કિયા
પ્રતિક્ષાયાદી જિલ્લા પસંદગી
અગત્યની સૂચના
સામાજિક શૈક્ષણિક અને
પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨
થી તા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ
નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય
ગણાશે.
વિદ્યાસહાયક
ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1)પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને
જિલ્લા પસંદગી માટે તા.૧૫/૧૦/૨૦૧૩
ના રોજ બોલાવેલ છે.
(2)પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને
જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.
૧૧/૧૦/૨૦૧૩ ના ૧૨-૦૦
કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન
વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર
મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે
કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)પ્રતિક્ષાયાદીમાં બોલાવેલ ઉમેદવારોને
જે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે
ત્યાં સુધી જ જિલ્લા પસંદગીની તક
આપવામાં આવશે.
(4) પ્રતિક્ષાયાદીમાં નીચે દર્શાવેલ મેરીટ
સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
વિષય કેટેગરી વિકલાંગ મેરીટ વિષય મેરીટ
સામાજિક વિજ્ઞાન શારીરિક અશક્તતા ૫૫.૨૩ ગણિત ૫૨.૨૮
અંગ્રેજી શારીરિક અશક્તતા ૬૦.૯૨ સામાજિક વિજ્ઞાન ૬૩.૬૯
ગુજરાતી અલ્પ દ્રષ્ટિ
શારીરિક અશક્તતા ૫૬.૮૧
૬૪.૮૭ અંગ્રેજી
હિન્દી ૬૭.૧૭
૬૬.૯૧
હિન્દી શારીરિક અશક્તતા ૬૪.૧૫ ગુજરાતી ૬૭.૬૯
સંસ્કૃત શારીરિક અશક્તતા ૬૩.૪૧ સંસ્કૃત ૬૭.૩૬
કોલ-લેટર મેળવવા.

સરકારી નોકરીમાં વિકલાંગોને ત્રણ ટકા અનામત : સુપ્રીમ નો નિદેૅશ.

Saturday 5 October 2013

NABARD Recruitment 2013,

NABARD Recruitment 2013,

Click hare..!

District Rural Development Agency,Patan Various Vacancies

Click hare..!

પ્રાથમિકમા આચાયોૅ પહેલાં શિક્ષકો ની ભરતીની હિલચાલ ..!

પ્રાથમિક શાળામાં આચાર્ય પહેલા શિક્ષકોની ભરતીની હિલચાલ !
ભાવનગર,તા.૪
પ્રાથમિક શાળામાં આચાર્ય બનવાની પ્રાથમિક લાયકાત માટેની એચ-ટાટ અને શિક્ષકની લાયકાત
માટેની ટેટ-૨ તાજેતરમા લેવામાં આવી છે.શિક્ષણ વિભાગ દ્વારા આ પરીક્ષા લેવાઈ જતા હવે
શાળામાં આચાર્ય પહેલા જ શિક્ષકની ભરતીની હીલચાલ ચાલી રહી છે.
આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર,રાજ્યના શિક્ષણ
વિભાગે પ્રાથમિક શાળામાં આચાર્યની ભરતી અન્વયે એચ-ટાટની પરીક્ષા ગત
તા.૧૮મી ઓગષ્ટના લેવામાં આવી હતી.અને ઉચ્ચત્તર પ્રાથમિકમાં શિક્ષકની ભરતી અન્વયે ગત
તા.૧લી સપ્ટેમ્બરના ટેટ-૨ની પરીક્ષા લેવામાં આવી હતી.રાજ્યના શિક્ષણ શિક્ષણ વિભાગે આચાર્ય
માટેની એચ-ટાટ અને પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી માટેની ટેટ-૨ની પરીક્ષા યોજ્યા બાદ
હવે જિલ્લાવાઈઝ શિક્ષકની ફાળવણી કરીને સ્થળ પસંદગી કેમ્પ યોજીને લાયક ઉમેદવારને
શિક્ષકની નિમણૂંકની દિશામાં આગળ ધપી રહી છે.
અલબત્ત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હવે ક્યા જિલ્લામા કેટલાક શિક્ષકો અને
કેટલા આચાર્યોની જગ્યા ખાલી છે..?તેની માહિતી પણ મેળવામાં આવશે.જોકે શિક્ષણ વિભાગ
દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યની ભરતી પહેલા જ ઉચ્ચત્તર
પ્રાથમિકમાં શિક્ષકની ભરતી કરવા સામે શિક્ષણના હિતચિંતકોએ કેટલાક સવાલો ઉઠાવ્યા છ

BRP ભરતી જાહેરાત જીલ્લાવાર વિષય વાર ખાલી જગ્યા .

Name of post-BRP (Block Resorce Person)

હેલ્પ લાઈન નં.(વહીવટી કમ્પ્લેન)(ટોલ ફ્રી નંબર)(10:30AM to 6:00PM Only): ૧૮૦૦-૨૩૩-૭૯૬૫ (1800-233-7965)

હેલ્પ લાઈન નં.(ટેકનિકલ કમ્પ્લેન) 079-65108804(10:00AM to 6:00PM Only), 079-23256592 (10:30 AM to 6:00 PM Only)


Eligibility-TET II Quelified Passed

Age Limit-Not More Than 35 years on last Date

Apply online-click here

Last Date-15/10/2013,11:59 pm

Merit List Declaration date-20/10/2013,4:00 pm

Recruitment-Bharti is on 11 Months contract Base



Wednesday 2 October 2013

જૂનાગઢ ખાતે 17મી ઓકટોબર 2013 થી લશ્કરી ભરતી મેળો યોજાશે. અવધ અમરેલી

Inviting study center for PRE RECRUITMENT TRAINING

રાજ્યમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ ની 225 જગ્યા મંજૂર . સૌરાષ્ટ્ર સમાચાર

Bhaskar News, Bhavanagar | Oct 03-
વર્ગ-૩ના કેળવણી નિરીક્ષકમાંથી વર્ગ-૨ની અપગ્રેડ પોસ્ટ
- ભાવનગર જિલ્લા સહિતના તાલુકાઓમાં નવી પોસ્ટ માટે પ૦ ટકા જગ્યાઓ પર
સીધી ભરતી કરાશે
વર્ગ-૩ના કેળવણી નિરીક્ષકોની પોસ્ટ વર્ગ-૨ના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે
અપગ્રેડ કરીને હાલના સમયે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ૨૨પ જગ્યાઓ મંજુર કરવામાં આવી છે.
જેમાં ભાવનગર જિલ્લા સહિતના તાલુકાઓમાં પ૦ ટકા જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે.
પ્રાથમિક શિક્ષણની ગુણવતા સુધારવા, સુચારૂ વહિવટ, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ
કન્યા કેળવણી પર વધારે લક્ષ્ય આપવાના હેતુથી રાજય સરકાર દ્વારા આ નવી પોસ્ટ
ઉભી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના નાયબ સચિવ અનંત પટેલના પરિપત્ર મુજબ
નવી પોસ્ટના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનું પગાર ધોરણ રૂ.૯૩૦૦-૩૪૮૦૦ ગ્રેડ પે.પ૪૦૦
રહેશે.
હાલમાં સમગ્ર ભાવનગર જિલ્લાનો પ્રાથમિક શિક્ષણનો વહિવટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ
સાંભળી રહ્યા છે. હવે પછીથી આ ભરતી થયા બાદ તાલુકા કક્ષાએ પણ પ્રાથમિક
શિક્ષણાધિકારી વહિવટી પ્રક્રિયા સંભાળશે. જેની જવાબદારી અત્યાર સુધી કેળવણી નિરીક્ષકો પણ
સંભાળતા હતા. અન્ય પ૦ ટકા જગ્યાઓ કેળવણી નિરીક્ષકોને બઢતી આપીને અથવા સેમી ડાયરેકટ
ભરતી દ્વારા ભરવામાં આવશે.

શિક્ષણ વિભાગમા નિયામકથી આચાર્ય સુધી 321 જગ્યાઓ ખાલી. ભાસ્કર ન્યૂઝ ગાંધીનગર

Industrial workmen gred 1 vacancy bhartiya reserve Bank pvt ltd.

ડાઉનલોડ ગુજરાત રોજગાર સમાચાર 02/10/2013

Click hare...!